SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ કર્મગ્રંથ-૬ થાય ? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા. ૫૩. છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગ કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ = ૧૭૮૦ સત્તા ૪ + ૪ + ર + ૪ + 2 + ર = ૧૮ ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ = ૭૦૪૦ પ૯૪. છવ્વીશના બંધે ત્રીશના ઉદય વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ઉ વિક્લેજિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ : ૪ = ૭૨ ઉદયસત્તાભાંગા. ૫૫. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪ = ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. પ૯૬. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ઉ વૈકીયતિર્યચના ૮ ઉદય ભાંગાને વિષે બબ્બે સત્તા 0 1 ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા. પ૯૭. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર x ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૫૯૮. છવ્વીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદય સત્તા ભાંગા કેટલા થાય?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy