SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ કર્મગ્રંથ-૬ ઉ સામાન્ય તિર્થીના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪. પ૩૭. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા થાય. પ૩૮. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. પ૩૯. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીય મનુષ્યના ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય. ૫૪૦. પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદય-સત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ = ૧૧૮૨ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૪૬૮૦ પ૪૧. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? વિક્લેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા થાય. ૫૪૨. પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy