SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 9ર કર્મગ્રંથ-૬ ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩ =૨૮૮, બંધોદય-સત્તાભાંગ ૨ ૯૬ : ૩ = ૫૭૬ ર૯૯. સત્તરના બંધે ચોથા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ક્ષયોપશમ સમકિત આશ્રયી, સત્તરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮૯ (૭, ૮, ૮, ૯), ઉદયભાંગા ૪. ૨૮, ૨૪, ૨૨, ૨૩, બંધોદયભાંગા ૨ / ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય સત્તાભાંગા ૨ ૮ ૯૬ ૪ = ૭૬૮ ૩00. સત્તરના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય? સત્તરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૪. ૬,૭,૮,૯,૭,૮,૮,૯ (૬,૭,૭,૮) (૭,૮,૮,૯), ઉદયભાંગા ૧૨ ચોવીશી ૨૪ x ૧૨ = ૨૮૮, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧ (૨૮, ૨૭, ૨૪) (૨૮, ૨૪, ૨૧) (૨૮, ૨૪, ૨૩, ૨૨), બંધોદયભાંગા ૨ ૪ ૨૮૮ = ૫૭૬ ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮ eer 3 = ૨૮૮ ૯૬ ૪ ૪ = 3८४ =૯૬૦ બંધોદય-સત્તાભાંગા ૯૬ ૪ ૩ ૨ = ૫૭૬ ૯૬ : ૩ ૪ ર = પ૭૬ ૯૬ ૪ ૪ 1 ૨ = ૭૬૮ = ૧૯૨૦ થાય. ૩૦૧. તેરના બંધે ક્ષાયિક-ઉપશમ આશ્રયી સંવેધ ભાંગા કેટલા હોય? ક્ષાયિક-ઉપશમ સમકિત આશ્રયી, તેરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૫, ૬, ૭ (૫, ૬, ૬, ૭), ઉદયભાંગા ૪ ચોવીશી ૨૪ x ૪ = ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોધ ભાંગા ૯૬ 1 ૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ : ૯૬ : ૩ = પ૭૬ ૩૦૨. તેરના બંધે ક્ષયોપશમ આશ્રયી સંવેધ ભાંગા કેટલા હોય?
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy