SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૩ ૫૭ ૨૭, ૨૬, ઉદયભાંગા ૩૨ + ૩૨ = ૬૪, બંધોદયભાંગા ૩૨ x ૬ = ૧૯૨ ૩૨ ૪ ૪ = ૧૨૮ = ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૩૨ ૪ ૩ = ૯૬ ૩૨ ૪ ૧ = ૩૨ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૩૨ ૪ ૬ ૪ ૩ =૫૭૬, ૩૨ ૪ ૪ ૪ ૧ = ૧૨૮ = ૭૦૪. ઉ ૨૧૨. બેઈ. પર્યા. ને બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૮નું ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨૮, ૨૭, ૨૬, બંદોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તામાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪. ૨૧૩. બેઈ. પર્યા. ને બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ? આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + ભય નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તામાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪. ઉ ૨૧૪. બેઈ. પર્યા. ને વિષે બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + જુગુપ્સા નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮ ઉદય-સત્તામાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪. ૨૧૫. બેઈ. પર્યા. ને વિષે દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + ભય નવના ઉદયે ૮ ભાંગા સત્તાસ્થાન ૩. ૨૮,૨ ૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તામાંગ ૮ ૪ ૩ = ૨૪. બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪ ૨૧૬. બેઈ . પર્યા. ને વિષે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ઉ આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ (૮, ૮, ૯, ૧૦), સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ ઉદયભાંગા ૩૨, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદય-સત્તામાંગા ૩૨ ૪ ૩ : ૯૬, - બંધોદય
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy