SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૩ ૪૫ ૪૮, ઉદય - સત્તાભાંગા ર૪ ૪=૯૬, બંધોદય - સત્તાભાંગા ૨ ૪ ૨૪ 1 ૪ = ૧૯૨. ૧૫ર. તેરના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ તેરના બંધ ર ભાંગા, ૫ + ભય + જુગુપ્સા + સમ્ય. મો. આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ : ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૪ = ૯૬, બંધોદય - સત્તાભાંગા ર 1 ૨૪ x ૪ = ૧૯૨. ૧૫૩. તેરના બંધે છ આદિ ચાર ઉદયનો સંવેધ કુલ કેટલો થાય? ઉ તેરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૪. ૬, ૭, ૭, ૮ ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨ ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાગ ૨ X ૯૬ ૪ ૪ = ૭૬૮ થાય. ૧૫૪. તેરના બંધે આઠ ચોવીશીના સંવેધ ભાંગા કેટલા થાય? તેરના બંધે બંધ ભાંગાર, ઉદયસ્થાન ૪. ૫, ૬, ૭, ૮ ઉદય ભાંગા ૧૯૨, સત્તાસ્થાન ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨, ૨ / ૯૬ = ૧૯૨ = ૩૮૪, ઉદય - સત્તાભાંગા ૩ ૪ ૯૬ = ૨૮૮, ૪ r૯૬ = ૩૮૪, ૨૮૮ + ૩૮૪ = ૬૭૨, બંધોદય - સત્તાભાંગા ૨ x ૯૬ + ૩ = પ૭૬ બંધોદય - સત્તાભાંગા ૨ / ૯૬ ૪ ૪ = ૭૬૮ ૧૩૪૪ ૧૫૫. નવના બંધે ચારના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? નવના બંધે બંધ ભાંગા ર અથવા ૧, ઉદય સ્થાન ૪, સંજવલનકષાય, ૧ યુગલ, ૧ વેદ, ઉદય ભાંગા ર૪, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧ બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય - સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨ બંધોદય - સત્તાભાંગા ૨ x ૨૪ x ૩ = ૧૪૪. ૧૫૬. નવના બંધે પાંચના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ક્યા? ઉ નવના બંધે ર અથવા ૧ ભાગો, ઉદયસ્થાન ૪+ ભય = પના ઉદયે ૨૪
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy