SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ઉ ૬૩. અપ્કાયને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ? ઉ ૬૪. ઉ બે બંધસ્થાનક, ૪ ઉદયસ્થાનક, ૩ સત્તાસ્થાનક, બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦, ૨૮, ૨૭,૨૬, એકવીશના બંધે ૭, ૮, ૮, ૯, ૨૮. તેઉકાયને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ? તેઉકાયને વિષે બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદય ૨૮, ૨૭, ૨૬ ૬૫. વાયુકાયને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ? વાયુકાયને વિષે બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદય સ્થાનકે ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનકો હોય. ઉ ૬૬. ઉ કર્મગ્રંથ-૬ ૨૨, ૨૧ બે બંધસ્થાનક, ૭, ૮, ૯, ૧૦ ઉદયસ્થાનક, ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનક. બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦, ૨૮, ૨૭, ૨૬ એકવીશના બંધે ૭, ૮, ૮, ૯, ૨૮ ૬૭. ઉ વનસ્પતિકાયને વિષે બંધ ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય ? વનસ્પતિકાયને વિષે બે બંધસ્થાન ૨૨, ૨૧, ઉદયસ્થાનક ૭, ૮, ૯, ૧૦, ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનકો હોય. બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયસ્થાનકે ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનકો હોય. એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયસ્થાનકે એક ૨૮નું સત્તાસ્થાનક હોય છે. ત્રસકાયને વિષે બંધ ઉદય સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ? ત્રસકાયને વિષે ૧૦ બંધસ્થાનક નવ ઉદયસ્થાનક તથા ૧૫ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બધે ૭, ૮, ૮, ૯ ઉદયસ્થાનકે એક ૨૮નું સત્તાસ્થાનક હોય તથા ૮, ૯, ૯, ૧૦ના ઉદયસ્થાનકે ૨૮, ૨૭,૨૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનકો હોય. એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયસ્થાનકે એક ૨૮નું સત્તાસ્થાનક હોય. સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ના ઉદયસ્થાનકે ૨૮, ૨૭, ૨૪ એ ત્રણ સત્તાસ્થાનકો હોય. સત્તરના બંધે ૬, ૭, ૭, ૮ના ઉદયે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાનક હોય. સત્તરના બંધ ૭, ૮, ૮, ૯ના ઉદયે
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy