SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * ૯૬ = ૩૭૬, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૬ * ૯૬ x ૩ = ૧૭૨૮. ૭૨૫. એકવીશના બંધે સંવેધ ભાંના કેટલા હોય? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૯૬ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૯૬ x = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૪ : ૯૬ x ૧= ૩૮૪. ૭૨૬. સત્તરના બંધે છ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૧, બંધોદયભાંગા ર 1 ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૧ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ ૯૬ ૪ ૧ = ૧૯૨. ૭૨૭. સત્તરના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેલા હોય? સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૨, બંધોદયભાંગા ૨૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪ ૩ = ૫૭૬. આ રીતે મોહનીય કર્મનાં સંવેધ ભાંગાઓનું વર્ણન સમાપ્ત સં. ૨૦૪પ અષાઢ સુદ ૮ પાલીતાણા પન્નારૂપા જૈન યાત્રિક ગૃહ.
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy