SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉ કર્મગ્રંથ-૬ બેના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ૧૪ ૨ = ૨, ઉદય-સત્તામાંગા ૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૨ ૪ ૫ = ૧૦. ૨૪૫ = ૫૩૫. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ એકના બંધે ૧ ભાંગો, ઉદય એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગા ૧૪ ૧ : ૧, ઉદય-સત્તાભાંગા ૧ = ૪ ૫ = ૫, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૫ = ૫. ૫૩૬. અબંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ અબંધે ૦, ઉદય એક પ્રકૃતિનું, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૧, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તામાંગા ૧ ૪ ૪ = : ૪, બંધોદય-સત્તામાંગા ૦ × ૧ x ૪ = ૪. ૫૩૭. અબંધે અનુદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ અબંધે અનુદયે ૦ ભાંગો, સત્તા ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદય-સત્તાભાંગા 0 x ૦ x ૩ = ૩. પુરૂષવેદ માર્ગણાને વિષે સંવેધ વર્ણન ૫૩૮. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૮ ૪ ૪ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૩૨ = ૬૪, ઉદયસત્તામાંગા ૩૨ ૪ ૧ = ૩૨, બંધોદય-સત્તામાંગા ૩૨ ૪ ૨ ૪ ૧ = ૬૪. ૫૩૯. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? - ઉ ૬ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન-૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૮ × ૪ = ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદય-સત્તામાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ ૪ ૩ = = ૫૭૬. ૫૪૦. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ? ઉ એકવીશના બંધે ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૮ × ૪ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪ ૪ ૩૨ = ૧૨૮, ઉદય
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy