SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ અઠ્ઠાવીશ નરકનાં - ૫, તિવૅચ - ૯, મનુષ્ય -૯, દેવ - ૫ =૨૮ ૨૨૩. બીજા ગુણસ્થાનકે આયુષ્યનાં ભાંગા કેટલા હોય? ઉ છવ્વીશ ભાંગા - નરકના - પ, દેવના -૫, તિર્યંચના - ૮ (નરકાયુના બંઘના સિવાયના) મનુષ્યના - ૮ (નરકાયુના બંધના સિવાયના) જાણવા = ૨૬ ૨૨૪. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનાં કેટલા ભાંગા હોય? સોળ ભાંગી નરકના - ૩ (ત્રણ અબંધકાળના) દેવના-૩(ત્રણ અબંધકાળના) તિવેંચના-૫, મનુષ્યનાં-૫ (અબંધ કાળના) = ૧૬ જાણવા. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનો બંધ હોતો નથી. ૨૨૫. ચોથા ગુણસ્થાનકે આયુષ્યનાં કેટલા ભાંગા હોય? વિશ ભાંગી. નરકનાં-૪ (ત્રણ અબંધ, ૧ મનુષ્યાયુના બંધનો) દેવના ૪ (ત્રણ અબંધના-૧ મનુષ્યઆયુના બંધનો) તિર્યંચના-૬ (પ અબંધના, ૧ દેવાયુના બંધનો) મનુષ્ય-૬ (૫ અબંધના-૧ દેવાયુના બંધનો) =૨૦ ૨૨. પાંચમા ગુણસ્થાનકે આયુના કેટલા ભાંગા હોય? ઉ બાર ભાંગા, તિર્યંચ-૬ (પ અબંધ + ૧ દેવાયુબંધનો), મનુષ્યના ૬(પ અબંધના + ૧ દેવાયુ બંધનો) ૨૨૭. છ ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ છ ભાંગા, મનુષ્ય-૬ (૫ અબંધના + ૧ દેવાયું બંધનો) ૨૨૮. સાતમા ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ છ અથવા પાંચ (પાંચ અબંધના + ૧ દેવાયું બંધનો) અથવા (પાંચઅબંધના) જાણવા. ૨૨૯. આઠમા ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ બે (બે આયુષ્યના અબંધ કાળના જાણવા) ૨૩૦. નવમા થી અગ્યારમા ગુણસ્થાનક સુધી આયુના કેટલા ભાગ હોય? ઉ બે ભાંગા (બે અબંધકાળના) અબંધ, મનુષ્ય, મનુષ્યની સત્તા ૪૩
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy