SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ બે સત્તાસ્થાનો હોય ૧.બે પ્રકૃતિનું અને બીજું એક પ્રકૃતિનું શાતા અથવા અશાતા વેદનીય ૧૬૨. વેદનીયની બે પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? ઉ. ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી સત્તા હોય છે. ૬૩. વેદનીયની એક પ્રકૃતિની સત્તા કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય? ઉ એક સન્નીપર્યાપ્ત જીવભેદમાં તથા એક ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે. ૧૬૪. વેદનીય કર્મનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ આઠ ભાંગા હોય છે તે પ્રમાણે ૧. અશાતાનો બંધ, અશાતાનો ઉદય, બેની સત્તા. ૨. શાતા - અશાતા-૨ ૩. અશાતા- શાતા-૨ ૪. શાતા-શાતા-૨ ૫. અબંધ-અશાતા-૨ ૬. અબંધ - શાતા -૨ ૭. અબંધ - અશાતા - અશાતા ૮. અબંધ - શાતા - શાતા આ આઠ થાય છે. ૧૬૫. વેદનીયના અશાતા અશાતા -૨, અશાતા - શાતા -૨ આ બે ભાંગા કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય છે. ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૬ ગુણસ્થાનકમાં હોય છે. ૧૬૬. વેદનીયના શાતા અશાતા-૨, અશાતા-શાતા-૨ આ બે ભાંગા કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય ૧૬૭. વેદનીયનો પાંચમો છઠ્ઠો બે ભાંગા કેટલા જીવભેદમાં તથાગુણસ્થાનકમાં હોય? ઉ એક સન્ની પર્યાપ્તાજીવભેદમાં એક ગુણસ્થાનક (ચૌદમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી) હોય. ૩૩
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy