SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી વિભાગ લેખક-સંપાદક પુસ્તક-૧૮ | કર્મ સાહિત્ય નિષ્ણાત, સિધ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર કર્મગ્રંથ-૬ ભાગ-૧ ચૂડામણિ, સ્વ પૂજય આચાર્યદેવેશ શ્રીમવિજય વીર સં-૨૫૨૧ પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટધર, પરમ શાસન સને-૧૯૯૫ પ્રભાવક, પરમતારક, સૂરિચક્રચક્રવર્તિ, સુવિશાળગચ્છા સંવત-૨૦૧૧ |ધિપતિ, પ્રચંડપૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, જેઠ સુદી-૨ વ્યાખ્યાન વાચસ્પતિ, દિક્ષાના દાનવીર, આચાર્યદેવેશ કિંમત રૂ ૨૧-૦૦ | શ્રીમવિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પરમવિનય સર્વ હક્ક પ્રકાશકને શિષ્યરત્નકર્મસાહિત્યજ્ઞાતાપન્યાસપ્રવર શ્રી નરવાહન સ્વાધીન (વિજયજી ગણિવર્ય સૂચના આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવયનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન, જ્ઞાનભંડારોની જાળવણી, પૂજયસાધુસાધ્વી ભગવંતોના અધ્યયનની વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએજ અદા કરવાનું છે. તે શકય ન હોય અને જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ એમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે. તેથીજ પૂજયસાધુ સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના શ્રી જ્ઞાન ભંડારોનેજ ગ્રંથસાદરસમર્પિત કરાશે. ગ્રહસ્થોએ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂમુલ્ય શ્રીજ્ઞાનખાતે અર્પણ કરીને જ વસાવવો અને શ્રી જ્ઞાન ભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોયતો તેનો યોગ્ય નકરો શ્રી જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ. જેથી કોઈપણ પ્રકારના | દોષના ભાગીદાર ન થવાય.
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy