SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાવરણીયકર્મ ૬૫ મનના ભાવો આત્મસાક્ષાત્ વિશેષ ધર્મસહિત જ જાણે છે. માટે તેનું દર્શન કહ્યું નથી. વેદનીયકર્મનું વર્ણન : વિન-ચિંતિઅર્થે રળી, સ્થિદ્ધિ, અ-વશી-અ-વતા । મહુ-તિજ્ઞ-ઘુળ-ધારા, ભિજ્ઞળ વ તુન્હાડ નેમળીમં ।। ૨ ।। અર્થ-કામ, દિવસે ચિંતવેલું, અસ્ત્ય = શબ્દાર્થ : વિચિંતિ અદ્ધવલી = અર્ધચક્રવર્તીથી-વાસુદેવથી, અદ્મવત્તા = અડધા બળવાળી છે, મહુ મધથી, ત્તિત્ત - લેપાયેલી, લુહા બે પ્રકારે, હિળ ચાટવા જેવું = = = ૫ ગાથાર્થ : દિવસે ચિંતવેલા કાર્યને ઉંઘમાં કરવાવાળી જે નિદ્રા તે થિણદ્ધિ છે. તે અર્ધ ચક્રવર્તી (વાસુદેવ) ના અડધા બળવાળી છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું બે પ્રકારે વેદનીય કર્મ છે. ॥ ૧૨ ॥ = વિવેચન : દિવસે કંઈક કરવાની ઈચ્છા થઈ અને શક્તિના અભાવે કરી શકે નહિ. તે વિચારોમાં-વિચારોમાં વર્તતો રાત્રે ઊંઘી જાય અને રાત્રે દિવસે વિચારેલ તે કાર્ય ઊંઘમાં-ઊંઘમાં રહેલો બેઠો થઈને ચાલવા માંડે અને તે કાર્ય કરવાનું બળ આવે તેથી તે કાર્ય કરે તેવી ગાઢ નિદ્રા તે થિણદ્ધિ નિદ્રા કહેવાય, થિણદ્ધિ અર્ધમાગધિ ભાષાનો શબ્દ છે. સંસ્કૃતમાં સ્ત્યાદ્ધિ, ત્યાનવૃદ્ધિ છે. તેનો અર્થ આ પ્રમાણે स्त्यानर्धिः स्त्याना पिण्डीभूता, ऋद्धि-शक्तिः यस्याम् सा स्त्यानगृद्धि : → स्त्याना पिण्डीभूता, गृद्धि: - आसक्तिः यस्यां सा == એકઠી થયેલ છે આત્મિક શક્તિ જે નિદ્રમાં તે સ્થાનદ્ધિ એકઠી થયેલ છે કાર્યમાં આસક્તિ જે નિદ્રામાં તે. થિણદ્ધિ નિદ્રાના ઉદયમાં અનેક દ્રષ્ટાંતો છે. તેમાં -
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy