SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ अणुगामि-वड्डमाणाय-पडिवाईयरविहा छहा ओही । रिउमइ-विउलमई, मणनाणं केवलमिगविहाणं ॥ ८ ॥ શબ્દાર્થ ઃ મોદી = અવધિજ્ઞાન, = છ પ્રકારે, શ્યરવિદ્યા = વિપરીત ભેદે, રૂાવિહાઈ = એક પ્રકારે ગાથાર્થ : અનુગામી, વર્ધમાન અને પ્રતિપાતિ અને તેઓથી વિરુદ્ધ-વિપરીત ભેદો (અનનુગામી, હીયમાન, અપ્રતિપાતિ) સહિત અવધિજ્ઞાન છ પ્રકારે છે. જુમતિ અને વિપુલમતિ એમ મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે અને કેવલજ્ઞાન એક પ્રકારે છે. દા. વિવેચન : હવે પ્રત્યક્ષ જ્ઞાનનું વર્ણન આ પ્રમાણે છે. પ્રત્યક્ષ જ્ઞાન, મન અને ઈન્દ્રિયોના આલંબન વિના આત્મસાક્ષાત્ જ્ઞાન તે. તેના ત્રણ ભેદ છે. (૧) અવધિજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન. તેમાં પ્રથમ અવધિજ્ઞાનનું વર્ણન. અવધિજ્ઞાન : (૧) સવ-નીચે, નીચે, ઉધ-બોધ, નીચે નીચે રૂપી પદાર્થોનો વિસ્તૃત બોધ અથવા (૨) વય-મર્યાદા, જ્ઞાન-જાણવું એટલે મર્યાદામાં રહેલાં રૂપી પદાર્થનો આત્મસાક્ષાત્ વિશેષ બોધ. અવધિજ્ઞાન-દેવોની અપેક્ષાએ નીચે નીચે વિસ્તૃત બોધ એટલે પહેલા-બીજા દેવલોકના દેવો અવધિજ્ઞાનથી પહેલી નારકી સુધી જુએ, ત્રીજા અને ચોથા દેવલોકના દેવો નીચે બીજી નરક સુધી જુએ. પ-૬ દેવલોક- ૩જી નરક સુધી. નવરૈવેયક-૬ઠ્ઠી નરક સુધી. ૭-૮ દેવલોક- ૪ નરક સુધી. અનુત્તર - ૭મી સુધી ૯ થી ૧૨/૫ નરક સુધી. પરંતુ વૈમાનિક દેવો ઉર્ધ્વમાં પોતાની વિમાનની ધ્વજા સુધી ઉંચે
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy