SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમોહનીયકર્મ ૯૭ મોહનીયકર્મ એટલે રાગ અને દ્વેષ. તેનું પૃથક્કરણ આ પ્રમાણે રાગ માયા રાગ સ્વરૂપ માન- ષિ સ્વરૂપ ક્રોધ લોભ શોક-અરતિ- દ્વેષ સ્વરૂપ હાસ્ય-રતિ રાગ સ્વરૂપ ભય-જુગુપ્સા હૈષ સ્વરૂપ ૩ વેદ રાગ સ્વરૂપ મિથ્યાત્વ મો. દ્વેષ સ્વરૂપ સમ્યકત્વ મો. રાગ સ્વરૂપ મિશ્ર મો. રાગ સ્વરૂપ પ્રથમના ૧૨ કષાયની સાથે નોકષાયનો અવશ્ય ઉદય હોય. નોકષાયનો ઉદય થાય તો તેનાથી કષાય મોહ. નો ઉદય થાય. એકબીજા પરસ્પર પૂરક છે. જેમ વધારે પડતુ હસવાથી અન્ય વ્યક્તિને પોતાની અવજ્ઞા-મશ્કરી લાગે, તેનાથી ક્રોધાદિ કષાય ઉદયમાં આવે માટે. હાસ્યાદિ તે કષાયમોહનીયના ઉદીપકભાઈબંધ કહ્યા છે. पुरिसित्थि-तदुभयं पइ, अहिलासो जव्वसा हवइ सो उ । થ-નર-નપુડો , પહેમ-ત-નરિલાસનો | ૨૨ | શબ્દાર્થ : સ્થિ = સ્ત્રી, મહિલા = અભિલાષા, નવ્યા = જે કર્મના વશથી, તો = તે કર્મ, મ = બકરીની લીંડી, વેડો = વેદનો ઉદય કહે છે, તળ = ઘાસનો અગ્નિ, તાદ = અગ્નિ, સમો = સરખો, નાર = નગર ગાથાર્થ : પુરૂષ પ્રત્યે, સ્ત્રી પ્રત્યે અને બંને પ્રત્યે અભિલાષા જે કર્મના ઉદયથી થાય છે તે અનુક્રમે સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસકવેદ છે. તે અનુક્રમે બકરીની લીંડી, ઘાસ અને નગરના અગ્નિ જેવો છે.
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy