SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ३४६ મનોવિજ્ઞાન (૪) ઉન્નતિને પંથ કયો છે? श्रुतिविभिन्ना स्मृतयोऽपि भिन्ना नैको मुनियस्य मतिर्न भिन्नाः ॥ धर्मस्य तत्त्वनिहितं गुहायां महाजनो येन गतः स पन्थाः ।। કૃતિ અને સ્મૃતિમાં પણ ભેદ છે. કેઈક મુનિની મતિમાં પણ ભેદ હોય છે. ધર્મ તત્ત્વ વિરલાઓ પામે છે. મુદ્દે મુદ્દે મતિર્મિના, ઇ ઇન્ટે નવં યઃ I એ રીતે જ્યાં ત્યાં મતભેદ છે, પરંતુ મહાજને જાય તે માગે જવું તે જ સાચે માર્ગ છે. આ રીતે ચારે પ્રશ્નોના ખુલાસા થવાથી યક્ષ સંતુષ્ઠ થાય છે અને મૂર્શિત થયેલ ચારે ભાઈઓને સજીવન કરે છે. પછી તેઓ સૌ તે સરોવરના જળનું પાન કરે છે. આ ચારે પ્રશ્નોનું સમાધાન પૂરું થાય છે. આ સંવાદમાંથી થોડું પણ ગ્રહણ કરી સૌ ઉન્નતિના માર્ગે મંગળ પ્રસ્થાન આરંભે એજ મહેચ્છા. કિંપિાકનાં ફળ શરૂઆતમાં મધુર હોવા છતાં જ વિપાકમાં દારુણ હોય છે. તેમ સંસારનાં ભોગસુખ જ પણ શરૂઆતમાં મધુર હોવા છતાં પરિણામે અતિ છે. દારુણ હોય છે.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy