SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ (US ઉન્નતિના માર્ગો ઉન્નતિ યા પ્રગતિ સૌને પ્રિય છે. કલ્યાણને સૌ ઈચ્છે છે. એ ઉન્નતિના સાચા માર્ગો ગુરુ બતાવે છે. પરંતુ કઈ પણ પહાડના શિખર પર ચડવા માટે બળ–શારીરિક તાકાત જોઈએ તેમ ઉન્નતિના શિખર પર ચડવા માટે આત્મબળ જોઈએ. આ યુગમાં ઉન્નતિની ગુલબાંગે બહુ ફુકાય છે. જગતના મેટાભાગના છે જે જાતની ઉન્નતિ કપે છે તે તે માત્ર બાહ્ય દૃષ્ટિએ જ ઉન્નતિ છે. તે સાચી પ્રગતિ નથી. જ્ઞાનીઓ અંતરની દષ્ટિએ જ ઉન્નતિ સમજે છે અને તે જ ઉન્નતિ સાચી છે. અદ્યતન યુગમાં ત્રણ માગે મુસાફરી કરી શકાય છે. જળ, આકાશ અને સ્થળમાર્ગે. એ જ રીતે જીવનમાં પણ: ઉન્નતિના ત્રણ માર્ગો છે. માનવજીવન એક પ્રકારની મુસાફરી. જ છે. આ ત્રણ માર્ગો આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક અથવા બીજા શબ્દોમાં કહીએ તે જડવાદ, બુદ્ધિવાદ અને અધ્યાત્મવાદ (આત્મવાદ) છે. જડવાદને સ્થળમાર્ગ સાથે, બુદ્ધિવાદને જળમાર્ગ સાથે અને આત્મવાદને આકાશમાર્ગ સાથે સરખાવી શકાય.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy