SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) ૧૨૩ તો પૈસા બેસતા નથી ને? તો પછી આ નગદ ધર્મ આચરવામાંએ કેમ પ્રમાદ સેવાય છે? જે કે ઔદાર્ય વિના તે ધર્મ સિદ્ધિ છે જ નહિ, પણ આ તે અપેક્ષાએ ઘટના છે. મનને. કલેશ જાય એટલે આત્મામાં સગુણે પ્રગટે જ! પરંતુ : મનને કેળવવું એ બચ્ચાંનાં ખેલ નથી. મન કેળવાઈ જાય. અને મનમાંથી કલેશ નીકળી જાય પછી તો કેવલજ્ઞાન અને . આપણું વચ્ચે કેટલુંક અંતર રહે? આ કાળે કેવલજ્ઞાન . નથી પણ આત્મજ્ઞાનતો છે ને? આ કાળે અહીંથી મેલ નથી પણ મોક્ષમાર્ગ તો છે ને ? માગે ચડેલા કદાચ પંથ લાંબે . હશે તે રસ્તામાં રાત્રિ વિસામે કરીને પણ મેડાં કે વહેલાં ધારેલા સ્થાને પહોંચી જવાના છે. માત્ર સાચે રસ્તે ચડેલા . હેવા જોઈએ. આખી દુનિયાને તમે સાધવા નિકળી પડ્યા.. તેના કરતા એક મનને જ સાધી લો એટલે બેડે પાર થઈ જાય.. રસોઈમાં બહેને જેમ કણકને કેળવે તેમ મનને કેળ! એક મન કાબૂમાં આવી જાય તો પરમાર્થને પંથ જરાએ. દૂર નથી. બાકી ફાંફાં માર્યા જ કરે. કંઈ હાથમાં આવવાનું નથી. પૂ. ઉપાધ્યાયજી ફરમાવે છે તેમ જબ લગ આવે નહિ મન ઠામ, તબલગ કાય ક્રિયા સવિ નિષ્ફળ, ક્યું ગગને ચિત્રામ. જ્યાં સુધી મન કરીને કામ ન થાય ત્યાં સુધી શરીરથી ગમે તેટલી ધર્મ ક્રિયાઓ થાય તો પણ તે સફળ નથી ! રંગમાં પીંછી બોળીને જેમ કે ગગનમાં ચિત્રામણ કરવા. જાય તે ઉલ્ટી મહેનત માથે પડવાની આગળ વધીને કહે છે.. “કરણી બિન તું કરે રે મોટાઈ, બ્રહ્મવ્રતી તુજ નામ.
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy