SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ મનેાવિજ્ઞાન સ’સારના ભૌતિક સુખોની પાછળ ભમતુ હોય છે. પૈસાને તા જાણે પરમેશ્વર માન્યો છે, પહેલાથી જ શિક્ષણ ખાટુ મળ્યું છે. મનને શિક્ષણ એવુ આપવાની જરૂર જે કે પૈસા એ પરમેશ્વર નથી, પણ વિનશ્ર્વર વસ્તુ છે. તેમાં જીવે રાચવા જેવું નથી, પદ્માની ક્ષણભંગુરતા સમજાઈ નથી એટલે મન જે તે ખાદ્ય વસ્તુઓમાં રાચે છે. પેાતાની પાસે એ પૈસાના જોગ થાય એટલે ધણાં છલકાઈ જાય છે અને વિયેગ થાય એટલે પાછા તરત કરમાઈ જાય છે. પ્રાપ્તિમાં હરખ હ અને હાનિમાં શોક નહિ તે જ ખરો આત્મજ્ઞાની છે, પ્રાપ્તિ અને હાનિ નેમાં સમતા રહે તે સમજવું મનને સાધી લીધું છે. બહારના વ્યાપાર-વાણિજ્ય અંગેનાં નફા અને નુક શાનની ભલભલાના મન ઉપર અસર આવી જાય છે. તેના લીધે ઘણાંના મગજ ઉપર ક°ટાળા બેદરેશન રહ્યા જ કરતા હોય છે અને અંતે તેમાંથી બ્લડપ્રેશર જેવાં દર્દો ઘણાંને લગુ પડે છે. મનની આધિ શારીરિક વ્યાધિને જન્મ આપે છે. અને અનેમાંથી ઉપાધી જન્મ લે છે . ચેામેરથી ઉપાધીમાં ઘેરાએલાં એને ચિત્તની સમાધિ કચાંથી હાય? માટે બાહ્ય સચેાગે 'ગેની ઉપાધિ મનમાં રાખવી નહિ. આપણે કંઈ સાથે લઈને આવ્યા નથી અને કંઈ સાથે લઈ ને જવાના નથી, મનુષ્યોનાં સ ઋદ્ધિનાં સમુદ્ગાચા ક્ષણિક સ્વભાવવાળા છે; અને સ ંચાગે. માત્ર પર પરાએ શેાકને ઉત્પન્ન કરનારાં છે, અને સંચાગ તેને અ ંતે વિચાગ તે છે જ. આ રીતના જ્ઞાનથી મનને કેળવી શકાય.આકી એકલા હુઢયાગનાં પ્રયાગથી મનને સાધી ન શકાય. મનના વેગને રોકયા વિના જે ચેાગી બનવાની અથવા ચેાગ સાધવા અંગેની જે કાઈ અભિલાષા રાખે છે તે તે પાંગળા માણસે દિલ્હી કે આગ્રા પહાંચવાની ઇચ્છા રાખવા ખરાખર છે. મનને
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy