SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ] આટલા પરથી સ્પષ્ટ સમજી શકાય તેવું છે. સદાચારનુ પ્રતિક સાધિરાજ . જીવનમાં શ્રંગારરસ પાષવા આજે પુરૂષ અને સ્ત્રીઓની વેશભૂષામાં કેટલી વિકૃત આવી છે. આય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષા હાવી જોઇએ, તેની જગ્યાએ ઉભદ્ર વેશ પહેરવામાં આવે છે. વેશભૂષામાં તે સ્ત્રીઓએ પણ માજા મૂકી છે, અને હમણાં હમણાં તે યુવાન-યુવતિઓ પણ કપડાં એટલા બધા કસીને પહેરે છે કે શરીરનાં અવયવે કેટલીકવાર બહાર ઉપસી આવે. વેશભૂષામાં સાદાઇ એ પણ સદાચારનું પ્રતિક છે. આજના પહેરવેશ એવા છે કે જે જોઈ ને સારા મનુષ્યા પણ પોતાના મન પરના કાબુ ગુમાવી નાંખે ! જીવનમાં નબળાં રસા જે પાષાય છે તેમાં સિનેમાએ પણ ઘણા માટે। ભાગ ભજવ્યે છે. માણસને તેમાંથી નબળુ ઘણું શીખવાનું મળે છે. રૂપેરી પડદાપર આવતા નટ નટીએનું અનુકરણ આજના કરા છેકરીએ કરતા થઈ ગયા છે પછી જીવનમાં પવિત્ર આચાર વિચારની આશા કયાંથી રાખી શકાય ? જીવનના મહાન આદર્શો જીવનમાં અનુકરણ જ કરવું હેાય તે મહાન પુરૂષોના જીવનનું કરવું જોઇએ, કારણ કે તેએ પેાતાના પ્રિય પ્રાણાને ભાગે પણ ધર્મની રક્ષા કરનારા હતા—એવા એવા મહાન આત્માએ થઈ ગયા છે કે જેમણે ધર્મને માટે પેાતાના પ્રાણ ત્યજી દીધા છે પણ ધર્મના ત્યાગ કર્યાં નથી.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy