SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ધ વિહીન નર દેહનુ' નિરૂપયાગીપણ [ ૩૪૨ ય છે અને સવર એ સર્વથા ઉપાદેય છે. આશ્રવ એ ભવ હેતુ માટે થાય છે જ્યારે સંવર એ મેાક્ષ માટે થાય છે. ખસ આટલી જ આ પરમાત્માની આજ્ઞા છે. બાકી બધું શાસ્ત્રોમાં આ આજ્ઞાને સમજાવવા માટેને વિસ્તાર છે. આ રીતની આજ્ઞાના જે આરાધક હશે તે કલ્યાણ સાધીને મેક્ષે જશે અને આજ્ઞાના વિરાધક હશે તે ભત્રમાં રખડશે. એ રીતની આજ્ઞાના પાલનરૂપ જે પૂજા છે તે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવી છે અને તે જ સાચી સેવા છે. કહેા, આમ આજ્ઞાના મમ સમજીને એ વીતરાગદેવની સેવા કરતાં હાઈ એ તે એમની તરફ કેવાક બહુમાન જાગે ? ત્યાં આત્મા અંદરમાંથી ઝુમી ઉઠે કે, ધન ધન શ્રી અરિહંતને રે, જેણે આળખાવ્યેા લેક તે પ્રભુની પૂજા વિના રે, જન્મ ગુમાવ્યે ફોક ’ ધન્ય છે શ્રી અરિહંત પરમાત્માને કે જેમણે વસ્તુ સ્વરૂપ ઓળખાવ્યા. અહા ! તે અરિહંત પરમાત્માના આપણી ઉપર અનંત ઉપકાર છે અને તેવા ઉપકારીની પૂજા-ભક્તિ વગરનું જીવન જીવવુ પણ બ્ય છે, અને તે અનંત ઉપકારી વીતરાગ પ્રભુની આજ્ઞાપાલન રૂપ પૂજા તે ભાવ પૂજા છે અને તેની પ્રાપ્તિ માટે દ્રવ્ય પૂજા પણ અતિ ઉપયાગી છે પણ દ્રવ્ય તે ભાવનું કારણ હેાવાથી જેવી દ્રવ્ય સામગ્રી હાય, ભાવ પણ તેવા જ આવે છે. આમાં હું પૂજાનો નિષેધ નથી કરતા પણ કરવાની રીતે કરવાનું કહું છું અને એ રીતે તમા કરતા હો તા મારે કંઈ કહેવાપણું' નથી.
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy