SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રષ્ટા કોણ ? [ ૨૮૨ તેવી વસ્તુઓના ઉપયાગ કરનારાં મનુષ્ય એ મનુષ્યા નથી, પણ મૃત્યુલેાકનાં રાક્ષસેા છે. જેટલી—જેટલી મુલાયમ વસ્તુએ બને છે તેની પાછળ પશુ-પ`ખી, ઉંદર વગેરે પ્રાણીઓની ઘેાર હિંસા આચરવામાં આવે છે. આવી વસ્તુઓ ભેગેાપભાગમાં લેનાર પણ પાપનાં ભાગીદાર બને છે. માટે આવી મુલાયમ ચીજે ખરીદવાના જરાએ માહુ. રાખવા જેવા નથી. એક રસનેન્દ્રિયનાં સ્વાદ માટે પચેન્દ્રિય જીવાના આજે કેટલા સ`હાર થઈ રહ્યો છે ? દેવનાર જેવા કતલખાનાઓમાં હજારા પશુએ રાજીદા કપાય છે !!’ બિચારા મુંગા–અમાલ પ્રાણીઓને આ ધરતી પર જાણે. કોઈ જીવવાના અધિકાર જ નથી ! પશુઓને જીવીતદાન આપીને જીવનમાં ઉપયાગી ઘણુ મેળવી શકાય . જીવ રાશિમાં માનવ ખધામા શ્રેષ્ઠ ગણાય છે, છતાં આજના માનવ અધમતાની પરાકાષ્ટાએ પહેાંચ્યા છે. કરમા ક્રૂર કહેવાતા પશુએ કરતાં આજનાં માનવની કરતા કેટલીક વાર વધી જાય છે. પાતાના ક્ષણીક સુખ માટે પંચેન્દ્રિયના સહાર કરતાં આજના માનવ અચકાતા નથી. ગાય બળદ ઘેટાં, બકરાં વગેરે પ્રાણીએ ખીજી રીતે પણ્ ઘણાં ઉપયાગી છે. ગાય અમૃત તૂલ્ય દૂધ આપે છે, જ્યારે એક ઘેટા જેવુ' પ્રાણી કે જેની ઊનનાં ધાબળાં બને છે, જે શીતકાળમાં માનવ સમાજનેજ અત્યંત ઉપયાગી થાય છે. ܬ
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy