SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ રસાધિરાજ [ ૮૮ માનવી વાત વાતમાં જે ધાવેશમાં આવી જાય છે તે એમ સૂચવે છે કે, તેણે મેાક્ષમાર્ગના સાર જાણ્યા નથી. આ શ્લોકના ઉત્તરાર્ધીમાં તેા જાણે બધા આગમાનુ” રહસ્ય સમાવી દીધુ છે. ખ ́ધકસૂરિજીનાં શિષ્યાની ક્ષમાપર તે ભલભલાં આફ્રિન થઈ જાય તેવી તેમણે ક્ષમા રાખી છે. આવી ક્ષમાને જ શાસ્ત્રોમાં લોકોત્તર અથવા ધર્માંત્તર ક્ષમા કહેવામાં આવે છે. માનાં સારને પામેલાં એ પુરૂષા હતા તાજ એક ક્ષણવારમાં અનંતા ભાવાનું સાટું વાળી સંસાર તરી ગયા. જગતને રૂડુ દેખાડવા તો દરેક મનુષ્યાએ ઘણું કયુ' છે પણ એ મહાન આત્માએએ તે। જેમ આત્માનુ રૂડુ થાય તેમ કર્યુ છે. આચાર્ય પાતે વિરાધક ભાવમાં હવે આ બાજુ બંધક અણુગારની વાત પાલકે માન્ય ન રાખી, અને એમના દેખતાં બાળમુનિને પણ પીલી નાંખ્યા. એટલે ખધક આચાયની ધીરજ ખૂટી અને એમના આત્મા અંદરથી થરથરી ઉઠયો. અરે ! આ પાલકની દુષ્ટતા તે મે' પહેલેથીજ જાણી હતી. પણ આ ગામના રાજા કે, જે સ'સારી પક્ષે મારે સગા બનેવી થાય, તેને કે આ નગરનાં નગરવાસીઆ, કોઈ ને કાંઈ પડી નથી ! ખ`ધક આચાર્ય ત્યાં ને ત્યાં નિયાણું કરે છે કે, “મારા આ તપસયમનું કાંઈ પણ ફળ હોય તે હુ· આ પુરોહિત રાજા તેનાં કુળ અને દેશના નાશ કરનારો થાઉ” આવું. નિયાણું આંધતા તે ખધક આચાય ને પણ પાલકે પીલી નાંખ્યા. ખધક આચાનાં પાંચસે શિષ્યે। આરાધક ભાવમાં રહી
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy