SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન હ જ ધ્યાનમાં રાખેા. દેવ હાજર નહિ થાય તે ય એ કે - ય વ્યપાલન આપણને જવાબ દેવાનું જ છે; વગેરેની અપેક્ષા—આશંસા વિના કર્તવ્ય અને દેવાગમન અજાવ્યું, તે તે એ ઉત્તમ સાધના થઈ. નિરાશ સભાવની સાધના ઉત્તમ કાટિની છે. એનાથી અવશ્ય આત્માને લાભ થાય જ છે. એ લાભમાં (૧) અંતરાયક્ષય, જ્ઞાનાવરણીયાદિ ક્રમ ક્ષય, (૨) પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન, (૩) સુસ ́સ્કારોપાજન, (૪) પૂ`ખદ્ધ અશુભ કર્મોનું શુભ કર્મોમાં સંક્રમણુ, વગેરે અને છે. (૫) જિનની આજ્ઞાનું પાલન થાય એ પણ મેટિ લાભ છે. દૈવી ચમત્કાર કે લેાકવાહવાહની આશંસા કૈસ છૂટે ? : આવા ઉત્તમ આત્મિક લાભના તરફ દૃષ્ટિ રાખીએ તે પછી બીજા દૈવી ચમત્કાર કે લેાકવાહવાહ થયા ન થયાની શી પરવા રહે? મૂળ વાંધા અહીં આ જ નડે છે કે આપણને આત્મલાભ તરફ દૃષ્ટિ નથી રહેતી, એની ગરજ હાતી નથી, એટલે જ આડાઅવળા ફાંફા મારવાનું મન થાય છે. સાધનાની સફળતા, એવા કોઈ ચમત્કાર વગેરે બાહ્ય લાભ થાય, એમાં દેખાય છે. એક નવકારમંત્રની સાધના કરતાં કરતાં જો કોઈ એવું દર્શન થયું. સ્વપ્ન
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy