SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૪૧૫ વિશેષ દુર્લભ છે.” અવસરની કિંમત સમજાઈ અને સાધના કરવા મન પણ કર્યું, છતાં ધર્મના નામે, કેવી ભળતી વાત કરનારા મળે છે ! સમ્યગ્દર્શનની પુષ્ટિ થાય એના બદલે જડવાદ અને મિથ્યાત્વની પુષ્ટિ થાય એવા ઉપદેશલખાણુ–સલાહ-સૂચન કેટલા બધા સુલભ થઈ ગયા છે ! શું આ? દર્શન-ધર્મની સામગ્રી સેંઘી થઈ ગઈ! જ્યાં ગામડાઓમાં સુંદર જિનમંદિર છે, એ છેડીને ધંધા માટે એવા મંદિર-વિહોણુ અને મુનિસંપર્ક વિનાના ક્ષેત્રમાં રહેવું પડે છે, એ પણ ધર્મ સામગ્રીની દુર્લભતા સૂચવે છે. ત્યારે આજે સમ્યક શાસ્ત્રજ્ઞાનની સામગ્રી પણ દુનિ ચામાં કેટલા માણસોને મળી છે? ભારતમાં પણ કેટલે સ્થાને એ સુલભ છે? ધર્મઅવસરરૂપી માનવજીવન મળવા છતાં ધર્મસામગ્રી ન મળવાથી કેટલાય જીવન એળે ગાળી રહ્યા છે! પાપ સામગ્રીની આજે ભારે બહુલતા થઈ ગઈ! તેથી પાપાચરણના અવસર સુલભ થઈ ગયા! એમાં, માનસિક વિચારસરણી-લાગણું મનેર વગેરેમાં તે પાપે ભારે પગપેસારો કરી દીધા છે, એ આ યુગની ભારે ભયાનકતા છે. આ બધાને ખૂબ વિચાર કરે, દુર્લભ પણ સુલભ થયેલ ધર્મ-અવસર અને ધર્મ સામગ્રીનાં ઊંચા મૂલ્ય આંકી, વિચાર-વાણી–વર્તાવમાં ધર્મને ઓતપ્રત કરી દેવા હર સમય કાળજી રાખે. બ્રાહ્મણ કહે છે તે મુજબ, કાળને વહી જતે પ્રવાહ આ કિંમતી જીવનને
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy