SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૨૩ વગેરેની ભાવનાથી આત્માને ભાવિત કરતે ચાલે, અને એની સામેના હિંસા-અસત્ય વગેરે દેની ગલીચતાઅપકારકતા-મહાદુઃખ-પરંપરાનુબંધિતા વગેરેની ભાવના વધારતે જાય. એને અને એનાથી થતા પૈસા-પ્રતિષ્ઠાદિના લાભને તુચ્છ અતિ તુચ્છ લેખતે જાય. આ તે તમે પૈસાને બહુ કિંમતના અને મહત્વવાળા માને છે એટલે એની પાછળના આરંભ-કષાય –પરિગ્રહના દેશની ઘણા નથી થતી, અથવા આરંભ આદિ દોષની કટુતા નથી લાગતી, એટલે એ સેવી કમાયેલા પૈસા પર તિરસ્કાર નથી છૂટતે. દેશને વૈષ નથી, પૈસા-બંગલે-મોટર સારા લાગે છે. પછી, એની પાછળના આરંભ--સમારંભ અને લેભમાનાદિ કષાયે ભૂંડા ક્યાંથી લાગે? અથવા આ આરંભાદિ ભૂંડા નથી લાગતા તે એના લાભ પણ કડવા શી રીતે લાગવાના? કસાઈપણું ભૂંડું લાગે છે તે કસાઈના બંગલા પર રાજીપો નથી થતું, એ મીઠો નથી લાગતું. એમ, આરંભાદિ ભૂંડા લાગે, તે એના પર કમાયેલ પૈસા પાપ કડવાજ લાગે. એમ આરંભાદિ ભૂંડા લાગે, તે એના પર કમાયેલ પૈસા પણ કડવા લાગે. જૈનધર્મ હૈયે ફરસ્યાનું આ લક્ષણ છે કે દેષદુર્ગુણ ને પાપના પાયા પર ઊભનારા વૈભવવિલાસ મીઠા નહિ, કડવા લાગે. કેઈ પૂછે, પ્ર–પૈસા કેમ ખરાબ? ભેગ-ભવ કેમ ભંડા?
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy