SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર રુક્ષ્મી રાજાનું પતન રણ પર એકલાં ખખાળાં કાઢ્યા કરવામાં અને એની નિંદાબૂરાઈ-હલકાઈ ગાયા કરવામાં તે સામામાં સારુ કશું ફળ આવતું નથી, ઉલ્ટું પોતાના જ . આત્મા દ્વેષ-કષાયના. સંસ્કાર અને અશુભ કર્મોથી બંધાય છે, તે દ્વેષવશ કદાચ સામાના મૃત્યુની કે મારી નાખવાની ઈચ્છા સુધી પહોંચાય છે! માટે કરવું તે એ જોઇએ કે પોતાના દિલમાં એવી સદ્ભાવના ઊભી કરવી કે · સામાને સત્બુદ્ધિ મળેા, એ. પાપથી પાછે હટા. ’ પ્રભુને એવી પ્રાના પણુ કરત; અને સંભવ છે ઉત્કૃષ્ટ કરુણાભરી પ્રાર્થનાથી સામાને અસર કરે. એવું શુભ ક ઊભું ય થાય. સામે એવા નિકાચિત મેાહનીય કમ ભેગવતા હાય તા અસર ન પણ થાય એવું ય બને. એટલે અસર થાય જ એવા નિયમ નહિ; છતાં પણ આપણને તો આપણી શુભેચ્છા-સદ્ભાવના કરુણાયુક્ત. પ્રાનાનુ શુભ ફળ મળે જ. આમ પ્રાર્થના નિષ્ફળ જતી. જ નથી, સામાને નહિ, તા આપણને એ ફળે છે. જ્યારે અખાળામાં માત્ર દ્વેષ પાપ પેષાય છે. એટલે પહેલી વાત આ થઈ કે બખાળાં કાઢચા કરવા કરતાં શુભ ભાવતુ જ આલંબન પકૅડવું. અહીં જોવા મળશે કે ગેવિ દપત્ની બ્રાહ્મણી દીકરાની ઉદ્ધતાઈ પર શુ કરે છે. પણ પહેલાં એક ખીજી વાત જરાઃ સમજી લઈએ.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy