SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ અને ઉત્થાન થઈ ગઈ ? - (iv) કેટલા ભવ એછા થયા ? (v ) કયું પરમાત્માની નિકટ અવાયુ ?’ તેમ, કદાચ માનેલા ઇષ્ટને બદલે અનિષ્ટ આવ્યુ' તેાય, એણે શા એવા જન્મ-મરણુ ક્રુતિ અને ભવની પરંપરા વધારી દીધી ? (vi) કે કયું મેટું પુણ્યેાપાન લુટી લીધુ ? જીવ નાહકના હાથે કરીને શા માટે મરતા હશે ? જો આપણે સન્માર્ગ પર અખંડ ધારાએ ચાલ્યે જઇએ તે ભલે અનિષ્ટ સચાગ પણ આવે. તે ય‘ અધુ ખરાખર છે ’કરીને વિહ્વળતા અટકાવી શકીએ છીએ. જાણે! છે ને પેલા શેઠનેા પ્રસંગ કે ડેલીનું બારણું ભાંગ્યું તેાય જે થાય ચે સારા માટે ’‘ માંહી માંદલી ભે’સ ઘુસી જઇને મરી તાય તે સારા માટે!' જે થાય તે સારા માટે શાથી ? પછી અધારે ચાર ઘુસ્યા, ભેંસના મડદા પર પડી ગભરાઈ ને પાછળ કોટવાળના ભયથી થેલીએ મૂકી ભાગ્યા ! તે સવારે શેઠને એ માલ મળ્યા ! એથી સારા માટે નહિ પરંતુ પશુના ભવ કરતાં સારે ઉચ્ચ માનવ ભવ મળ્યે છે તે • જે થાય તે સારા માટે ’ કરવાથી યાને ‘બધું ખરાખર' કરવાથી ( ૧ )ચિત્તના સકલેશમય વિકલ્પે ટાળી શકાય છે, (૨) એ ટાળવા દ્વારા જીવન સફળ થાય છે માટે, અને (૩) સત્ત્વ ખીલતું જાય છે માટે, ‘ જે થાય તે સારા માટે’ એ સૂત્ર કામનુ છે. એમ જ સત્ત્વ ખીલવતાં ખીલવતાં
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy