SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ રુમી રાજાનું પતન ગઈ રદ બાતલ ! કર્મ જાણે કહે છે-હવે શલ્યના દીર્ધા તિદીર્ધ કાળ સુધી ભવેના ભવે ત્રાસ-વિટંબણુ ભગવ. એ ભેગાવ્યા પછી નવે નામે એકડે એકથી સાધના શરૂ કરજે. એમાં વળી ધર્મસાધના મૂકી જે પાપચકચૂરતા રાખી, તે તે દુઃખમાં એથી ય વિશેષ રઝળપાટ કરવાને ! ખાંડાની ધાર જેવું છે. “શલ્ય છૂટતા નથી માટે બીજી સાધનાઓનાં કષ્ટ ભેગવ્યા નકામા; એટલે પડે પાપમાં – એમ જે કર્યું તેય બાર વાગે છે! અને ના, સાધના તે ચાલુ રાખે, ભલે શલ્ય હૈયામાં પડ્યા રહ્યા, તે એ સાધનાઓ દંભભરી બને છે. માયાકલુષિત બની રહે છે. અને માયા તે ધાન્યની ધૂળ કરે છે. તે સાધનાને નિસ્સાર જ શું, બલકે ઉમાદ, વર્ધક બનાવે છે! પાપમાં રસ એટલે પછી સાધના કર્યાને કઈ અર્થ રહેતું નથી. ત્યારે શું કરવું ? પડે તો ય બાર વાગે છે ! ને માયાભરી સાધના કરે તે પછી પાપના ઉન્માદે બાર વાગે છે. પાપથી કદાપિ મુક્તિ નહિં. પરંતુ આ મુંઝવણ કરવાની જરૂર નથી. કેમકે એ વાત તે નક્કી છે ને કે આત્મહિતની સાધના વિના તે જીવ ઊંચે આવી શકે એમ જ નથી? કાંઈ આંખ મીંચીને એકલી દુનિયાદારી ચલાવ્યે જવામાં અને આહારવિષય–આરંભ-પરિગ્રહ-પરિવારનાં રકમબંધ પાપે સેન્ચે જવામાં જીવ ઉન્નતિ પામે અને કમશઃ ભવ પાર કરી,
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy