SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ રુમી રાજાનું પતન પ્રામાણિક-પષ્ટ–સાફ-પવિત્ર દિલને વ્યવહાર કરવાને તે આપણું આત્મામાંથી શિયાળ-કાગડા-બિલાડા વગેરેના. અવતારમાં પિષેલી માયાવૃત્તિના સંસ્કાર નાબૂદ કરવા માટે છે આ ઉત્તમ મનુષ્યભવ તે જુગજુના તિર્યચાદિભવ-સુલભ દગુણોની કુવાસનાઓ તેડવા માટે છે. એમાં વળી આ લેથ કયાં ઊંચકવી કે “મારું માન જળવાય ત્યાં તે ગુણ દાખવું, પણ માન હાનિ થતી હોય ત્યાં દુણ ભલે સેવાય ?” દુનિયાના સર્ટિફિકેટ પાછળ મરીએ છીએ એટલે જ દુર્ગણ સેવતાં, દુર્ગણોના પક્ષમાં રહેતાં, આંચકે નથી આવતા. ગુરુ ગંભીર છે એમ આખી દુનિયા ભલે ગંભીર ન હોય, પરંતુ આપણે નિખાલસસાફ-સરળ વ્યવહાર રાખી દિલને પવિત્ર રાખવાનું છે તે આપણી જુગજૂની કુવાસનાઓ તેડી ગુણસ્થાનકમાં આગળ વધવા માટેની ભૂમિકા સજવા માટે. પછી ત્યાં આપણું માન જળવાયા ન જળવાયાનો વિચાર શા માટે કરે ? ભૂલતા નહિ, ગુણસ્થાનક પર ચઢવા માટેની ભૂમિકા માયાવી-કપટી, મુત્સદ્દી દિલ અને વર્તાવ ઉપર નથી સજી શકાતી. એ માયા-કપટ-મુત્સદ્દીગીરી તે ઉલટું ગુણસ્થાનકની પાયરીએ નીચા ઉતારે છે. ખુદ મેટા મલિનાથ ભગવાનના જીવ જેવાએ પૂર્વ ભવમાં એક બાજુ તે તીર્થકર નામકર્મ ઉપજે એવી કઠોર તપ વગેરે વીસ સ્થાનકની જબરદસ્ત
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy