SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ રુમી રાજાનું પતન છે, પણ અનેકાનેક પ્રકારના જન્મની વચમાં એવા જન્મ કેટલાં કે જ્યાં પાપશલ્યાના ઉદ્ધાર થાય? જ્યાં કુટિલ કુવાસનાઓને સુંદર આલેચના-પ્રાયશ્ચિત્ત-તપ વગેરેથી નામશેષ કરી શકાય?” શલ્ય કેવું ખતરનાક છે! પાપને છૂપાવીને એની વાસના દઢ કરે છે, પણ સાથે એનો ઉદ્ધાર કરવાનું કહેનાર જિનવચનની પણ અવગણના કરાવે છે ! અને તમે સમજે છે કે જિનવચનની કરેલી અવગણના કેવી ભયંકર નીવડે? ભવિષ્યમાં કદાચ ભ સુધી જિનધર્મનું મુખ દેખવા ન દે! તેથી ઉલટું મિથ્યા ધર્મમાં કે ધર્મહીન દશામાં સપડાયા જિનમાર્ગ તરફ થ્રણે ય કરાવે ! એમાં જીવની કેવી જાલિમ પાપચકચૂરતા થાય? કેવી ખતરનાક વિષય-કષાયલુબ્ધતા થાય ? એ નહિ, તે જીવના માથે ભાવાભિનંદિતા કેવી ઠેકાઈ જાય ? વીતરાગ પરમાત્માના ભાખેલા ધર્મ વિના રાગાદિનું ઉન્મેલન, અને વિષય-કષાયેની પરિણતિને વિવંસ કોણ કરી શકે ? એ જે નહિ, તે તે પછી એ વિષય અને કષાયરૂપી બે થાંભલા મજબૂત રહ્ય સંસાર રૂપી ઈમારત અડીખમ જ ઉભી રહે ને? એ બે મૂળ પર ચતુર્ગતિમય સંસારવૃક્ષ ફોલેલે જ ને? '' , –આવી કેઈકે ધર્મદેશના કુમારમહર્ષિએ રુમી સાધ્વીને આપી.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy