SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન અરે ! આ કેવે ગોઝારે ઘરવાસ કે મારે આ નિર્દોષ નિરપરાધી અસંખ્ય જીને કચ્ચરઘાણ કરવું પડે છે! કરાવવું પડે છે ! એ જીવેએ મારું શું બગાડ્યું છે તે હું એના પ્રાણ લઉ છું ? કેવી મારી નિવ્રુણતા નિર્દયતા ! આ જાતફિટકાર છૂટે છે? દયા ઊભરાય છે ?– “બિચારા આ જીવને કેવું જીવતા ફેંસાઈ જવાનું કારમું દુખ ! મૂંગા બેલી ન શકે પણ એને કેટલી વેદના થતી હશે ? ભય લાગે છે, મારું શું થશે ?' વૈિરાગ્ય ઊછળે છે ક્યારે આ જીવમારના ઘરવાસના ફંદામાંથી છૂટીશ ?” વિચારે, કંપ, દયા નથી, ભય નથી, સંસારત્યાગની ભાવના નથી, તે એ જીવેની ઓળખાણ અને એની અહિંસાનો ઉપદેશ કરનાર જિનવચન પર શ્રદ્ધા કેવી? સંસારનું બધુ નિષ્કપ-નિર્વિચારપણે હોંશે હોંશે કરવું છે, જીવબંધુના દુઃખની દયા ચિંતવવી નથી, જૈન થઈ આ સંહારમય કરણની શરમન્નાલેશી અનુભવવી નથી, તે શું જિનવચન પર, જિનક્તિ જીવતત્વ પર, હેય હિંસાદિ આશ્રવતત્વ ઉપર શ્રદ્ધા છે ? ત્યારે જે એ કં૫, એ દયા, એ ભય, એ શરમ અને એ ઘરવાસ-ત્યાગની ભાવના ઝળહળતી હોય, તે એ બધા વિરતિને તાણી લાવ્યા વિના રહે ? ત્યાં પછી સંગેના ખોટાં બહાનાં કે નિકાચિત ભેગાવલી કર્મના ઓઠાં ધરાય? જે જિનવચન પર શ્રદ્ધા છે તે જિનવચનનું ૧૪
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy