SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૯૫ તેટલો, પણ અસંખ્ય જનમનાં કર્મ તેડવા અને અનંતાઅનંત કાળની સુ-અભ્યસ્ત સંજ્ઞા-વાસનાએ નિમૂળ કરવા માટે ઓછો લાગે છે. પછી ભલે પ્રખર પુરુષાર્થ વધી જાય, અને વચમાં જ કેવળજ્ઞાન મળી જાય; પણ એવા વિશ્વાસે ન રહેવાય કે “હમણું તે ઘરવાસ રાખે પાછળથી ચારિત્ર લઈ પ્રખર પુરુષાર્થ કરી કર્મવાસનાને ભૂકો કરી નાખીશું.” ધર્મને વાયદે ન મૂકાય. ધર્મ વાયદે કેમ ન મૂકાય? – (૧) એક તે જીવનકાળની એક્કસ ખબર નથી, (૨) બીજું એ, કે એમ જાણી જોઈને ઘરવાસમાં રહ્યા તે પાપની ધિદ્વાઈ થશે, તેથી ભવિષ્યમાં એ પ્રખર ચારિત્રને વિદ્યાસ જ નહિ જાગે. (૩) વળી, પાપભર્યા ઘરવાસમાં રહેવા જેવું છે પણ શું? શકાય છેના સંહારભરી અને રાગાદિ કષાયથી ખદબદતી તુચ્છ વિષયસુખ અને વિનવર મેહમાયાની ગુલામી જ કે બીજું કાંઈ ? બધું જ ઇન્દ્રિય અને જડ કાયાની મોજમજાહ અને ફુલેકા ને? આત્મા મૂળ માલિક છે, ધણી છે, કાયા તે પાડેશી છે. ધણીને મૂકી પાડેશીની સહેલ સરભરા એજ ઘરવાસ ને ? આ કાયા પાડોશીનું કરતાં કરતાં તે જન્મારા ગુમાવી નાખ્યા ! મૂળ ધણું આત્માનું કશું હિત જોયું નહિ, એટલે તે કર્મની પાકી કેદ, ક્રૂર વિટંબણા, અને સરાસર વેઠપરાધીનતામાં હજી સુધી જીવ વિડંબાતે આવ્યું છે.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy