SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ રુમી રાજાનુ પતન સયેાગા રહેવાના જ. પછી એના સામે જ જોયા કરવુ હાય તા સાધના કયારે કરવાની ? ખરી રીતે તે સંચાગ કરતાં આપણું મન જ સાધનાને અનુકુળ નથી, તેથી જ સંચાગાને પ્રતિકુળ માની લે છે, જો સ ંસાર છેડવા જ છે, તે દુનિયાને કા સંચાગ એનુ સમન નથી કરતા ? જ સૌંપત્તિ-કુરાઈ હોય તેા ય તે કહે છે કે અમે તે અનુકૂળતા દેખાડીને સંસારમાં ફસાવી રાખનારા છીએ, માટે સાધના કરવી હોય તે અમારા સામે ન જો, અમારામાંન લેાભાઈશ. ધરખમ પાપનાં નિમિત્ત અમે છીએ. શું ખાટીશ અમારામાં સીને ?’ આમ એ સંચાગ સાધના માટે અનુકુળ ભાવ આપે છે. ત્યારે જો ગરિષી—કષ્ટ-તકલીફ હોય તે ય તે એમ કહે છે કે સ`સાર આવા દુ:ખમય છે, માટે ત્યાજ્ય છે એટલે એ પણ સંસારત્યાગને અનુકુળ સ ંચાગ કહેવાય. ફાંફા નકામા છે. સ ંચાગનું બહાનું ધરવુ' હાત તે મોટા ચક્રવતી એ સંસારથી છૂટચા જ ન હોત ! છ ખંડ સાચવવાની ને ૩૨ હજાર દેશના રાજા પર શાસન ચલાવવાની તાકાત ચક્રવતી સિવાય બીજા કેાનામાં ? ૧ લાખ ૯૨ હજાર સ્ત્રીઓને કાણુ સભાળે ? અહાનું કાઢવું હાય તે કહી શકે શી રીતે છે।ડું? આ રાજાએ મળવા જ કરે ને પ્રજા બિચારી રખડી પડે! છોકરા કેટલાય નાના ! છ ખંડની પ્રજાને કાણુ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy