SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાના - ૧૧૯ પૂછે છે, “કેમ બેન ! લઈ આવું જુવાનિયે ?? ત્યારે આ એને ધુત્કારી કાઢે છે, “જા રે જા મૂરખી ! શી આવી વાત કરે ?” ના, આ તે તમે તે દિવસે કહેતા હતા ને, એટલે મેં પૂછ્યું.' અરે ઘેલી! ગયા એ દહાડા.એ તે નવરા પડ્યાના ધંધા હતા. હવે તે કામકાજમાં બીજે વિચાર જ નથી આવતે, પછી શી એની વાત ?”. - દાસીએ એની માતાને અને માતાએ પતિને વાત કરી. બંનેના મનને શાંતિ થઈ ગઈ. વાત, આ છે કે કામોમાં ભારે વ્યગ્રતા એ પણ કુશીલના વિચારને અટકાવવાને ઉપાય છે. . (૫) બાકી તે ઉપાયમાં, બને તેટલે વિગઈએ, રસકસ વગેરેને ત્યાગ કરતા રહેવાનું કેમકે એ વિકારને પોષે છે, વાસના જગાડે છે. (૬) આ એક ખાસ ધ્યાન રાખવાનું કે અનાયતનત્યાગ બરાબર પળાય. અર્થાત કામોત્તેજક વાંચન, ચિત્રદર્શન અને કથાશ્રવણ યા વાતચીતમાં કે કુસંગમાં જરાય નહિ પડવાનું. બને ત્યાં સુધી વિજાતીય સાથેના સીધા વ્યવહારમાં ય નહિ આવવું. એવા વાસત્તેજક સ્થાનેમાં નહિ જવું. સુશીલ બન્યા રહેવું છે. તે આ ઉપાય જરૂર સે.. બાકી તે જેમણે ઊછળતી તોફાની વયમાં કુશીલા
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy