SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ રમી રાજાનું પતન મારા પિતાના જ હાથે ભવ ભારે કરાય? આ દુઃખમય બનાવાય? વર્તમાનમાં પણ એવા આત્મવીર્યના ઉપગથી જીવને નિઃસત્વ, તામસી, વિહવળ, અસહિષ્ણુ અને પશુવતું બનાવાય ? કેણ હું? ભગવાન મહાવીરદેવને સંતાન ! એ દુનિયાના પામર પ્રાકૃત જનની જેમ જ આત્મવીર્ય વેડફી નાખનારે અને મૂર્ખ હરનારે બનું? વળી એ પણ મોટી વિવેકની વસ્તુ છે કે (૧૦) ક્ષમાદિ આત્મવીર્ય ઊગી નીકળે - આત્મવીર્યને ઉપયોગ તે કરવે જ છે તે કષાયથી તથા તાત્કાલિક વિષયસુખ-સન્માનના લાભની કે અલ્પકાલીન કષ્ટ-નિવારણની પરવા કર્યા વિના દીર્ઘકાલીન લાભ અને દુઃખનિવારણ કરાવે એવા ક્ષમાદિ ગુણે કેળવવામાં જ મારું આત્મવીર્ય ખરચું એ બહુ ઊગી નીકળશે ! એ કરવા હંમેશા તૈયાર રહું. ભવસાગર તર છે તે એનાથી જ તરશે. ભગવાન જેવાએ પણ એ જ કર્યું છે. જ્યારે જ્યારે કામ-ક્રોધાદિના પ્રસંગ ઊભા થાય ત્યારે ત્યારે ઝટ સાવધાન થઈ આત્મવીર્ય એ દુર્ગણ પિષવામાં ન જાય એ બરાબર ધ્યાન રાખું, અને પ્રતિપક્ષી ગુણેમાં વીર્યને ફરવું. (૧૧) વાસના ભૂંસવાના ભાવમાં પુષ્ટ કરાય ? આ પણ એક મોટી નુકશાની છે કે આત્માનું વીર્ય વિકારોને ઝગમગતા રાખવામાં વપરાય એથી વિકરાળ વાસનાઓ તગડી થાય છે, દઢ થતી જાય છે. વાસનાઓ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy