SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. વિકારે રોકવા તપ ને દયા આપણે વધુ દૂર નીકળી ગયા. હવે પેલી બાલવિધવા રાજપુત્રી રુમીને પ્રસંગ જોઈએ. રુકૂમીને રાજાના ઉપદેશનો સાર – વિધવા બનેલી રાજપુત્રી રુમી ભવિષ્યમાં કુળને કલંક લગાડનાર કેઈ ઘટનામાં ન ફસાવું પડે એ માટે આપઘાત કરવાના નિર્ણય પર આવેલી; એને એના પિતા કેટલું સુંદર માર્ગદર્શન આપે છે એને કેટલેક વિચાર પૂર્વે આવી ગયે. “માનવજીવન ગુમાવ્યા પછીના ભવમાં દુર્લભ સાધનાઓ મળવાને કોઈ વિશ્વાસ નિર્ણય નહિ, તે આત્માનું ઉત્થાન કરવાની તક શી? જ્યારે અહીં પૂરે અવકાશ છે, તક છે, તેમજ એવી અદ્ભુત સાધનાઓ થઈ શકે એવી છે કે જેના બળ ઉપર કલંકિત અપકૃત્ય વગેરેને અવસર જ ઊડી જાય છે ઉપરાંત આત્મામાં અજબ ગજબના પરિવર્તન થાય છે.” એવી પ્રાથમિક ભૂમિકા સમજાવ્યા બાદ રાજાએ એ સાધનામાં પહેલી સાધના અંધ-અપગ-રેગિષ્ઠ-દરિદ્ર વગેરેનાં દુઃખનિવારક દાન તથા સંત–સાધુને દાનની બતાવી. એ કેવી
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy