SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨] લેક પર જ એક દષ્ટિ? બસ કેમ જાણે અહીંથી પરકમાં જવા જેવી કઈ વસ્તુ જ નથી! શું “આ ભવ મીડા, પરલોક કે દીઠા ના જ ખેલ? જગતમાં નજરે દેખાય છે કે ભિન્ન ભિન્ન ચનિનાં જીવ કેવી કેવી યાતનાઓ વેઠે છે! શું આ એમના પર - એકાએક જ ટપકી પડી? એમાં કેઈને એક, તે બીજાને વળી -બીજી જ જાતની યાતના! કોઈને ઓછી, તે બીજાને જાલિમ ભારે! આની પાછળ શું એ જીવની કેઈ ભૂલ જ નહોતી ? ગુના વિના ભૂલ વિનાજ દંડ? કારણ વિના કાર્ય બને નહિ, સજા હોય -નહિ. જે આ જનમમાં ભૂલ નથી દેખાતી તે માનવું જ પડે કે પૂર્વ ભવે ભૂલ કરેલી. ભૂલ તે જરૂર થયેલી. મોટો કરે -જન્મીને નીરોગી તગડે થતો ગયે હતે; હવે નાને જમ્યા -પછી કેમ તરત જ રેગમાં રીબાય છે? અહીં તે કશું એવું -ખાઈ-પી નાખવાની ભૂલ કરી નથી; નિગી માતાનું દૂધ માત્ર -પીએ છે, છતાં રેગીષ્ઠ કેમ ? પરલકની પૂર્વભવની ભૂલ જીની હિંસા, જિનની આશાતના, ગુરુની અવગણના, જૂઠ - અનીતિ-રી કે ઉભટ–વિષયાંધતા વગેરેમાંના કેઈ પાપની - દુષ્ટ વિચારણ-વાણી-વર્તાવની ભૂલ,-એ વિના અહીં વ્યાધિ અકસ્માત્ જેવી અશાતા શાની જોગવવી પડે ? - એફખી ન્યાય-નીતિથી પૈસે કમાયા છતાં કયારેક એ પૈસા- માંથી ચેરી કેમ થઈ જાય છે ? એકાએક બેટ કેમ આવે? - જોગવવાના અવસરે માંદા પડી જવાય, પરદેશ જવું પડે, સરકારી કાયદા નડે, એવું કેમ બને છે? પૂર્વ ભવનાં પાપના ઉદય વિના કેણ જવાબદાર છે?
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy