SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રળુ ૧૨] ៤ ឆ હતી કે માટું ઊંચું કરી શકે ? રાવણને કહે છે કે ‘જો રાવણુ ! જે ચ'દ્રહાસ ખડ્ગ મારી પાસે નહિ અને તારી જ પાસે હાવાના પુણ્ય ઉપર તે ભરેસા રાખ્યું, તેણે જ તને ગે દીધા. તુ શ્રાવક થઈને આમ કેમ લેાભાયે ? આમ કેમ ભૂલા પડયા? પરંતુ તને શું દોષ દઉં ? આ હું જ ભૂલેલા છું કે હુંય મળ અને આયુષ્યના ભરેસે બેસી રહ્યો છું. જગતના પુણ્યના શા ભરાસા રખાય ? તારૂ' જ પુણ્ય છું, મારૂ પણુ પુણ્ય એવું ભરેાસાપાત્ર નથી, માટે હું” એના ભરેસે જીવન ખરખાદ કરવાને બદલે એ પુણ્ય ભાગવવાનુ છેાડી ચારિત્ર લ આ રાજ્ય નાના ભાઇ સુગ્રીવ સંભાળશે અને તે ખુશીથી તારી આજ્ઞામાં રહેશે, કેમકે એ સ્વતંત્ર સલામત રહે એટલે એનુ પુણ્ય નથી;’ શું કર્યું' વાલીએ ? રાવણને હરાવવાનાં પ્રસ*ગ પર અભિમાનમાં ચઢી એને તિરસ્કાર કરવાને બદલે, અને આજ્ઞાંકિત ગુલામ અનાવવાને બદલે, પેાતાની જાત પર વિચારવાનુ` લીધું. રાવણના ઢગારા પુણ્ય પર પોતાના પુણ્યનું માપ કાઢયુ, પુણ્યની અને એની પણ ઠગારી પ્રકૃતિ ઓળખી લઈ પોતાના કબ્યના પથ નક્કી કરી લીધા. કેવા સુ ંદર વિવેક ! હા રાવણની, અને એના પર બૈરાગ્ય ઝળહળી ઉઠે વિજયી વાલીને ! મૂળ અંદરની ષ્ટિ ખૂલી જવી જોઇએ છે. જેની ખૂલે એ સાવધાન બની જાય. રાજકુમારની દૃષ્ટિ ખૂલી ગઈ છે એટલે રુમીના દૃષ્ટિદોષ ઉપર પેાતાના શરીરની પાપ-નિમિત્તતા નજરમાં લઈ લે છે, અને હવે એને પાષવાનું બંધ કરવા નિર્ધાર કરે છે. તે! શું રુક્મીના કોઈ વાંક નથી તે કુમારને એના વિચાર આવે
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy