SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ] [ ૧૦૫ કે સ્વર્ગના દેવની ઉપાસના પણ વિધિપૂર્વક કરાય તેા જ ફળે છે, તા દેવાધિદેવનાં દર્શન-વંદનાદિ વિધિની પરવા કર્યાં વિના કરવાથી ક્ળે ? ધર્મના રગ લાવવા વિધિના પણ ખપ કરવા જોઈ એ, મનમાં વિધિના આગ્રહ જોઈએ. રાજપુત્રી રુક્મી આ રીતે દાન–પૌષધાદિ ધર્મપ્રવૃત્તિ કરે છે, તેથી એને ધર્મના સારા રગ લાગી ગયા છે. એના પ્રભાવે મંત્રીએ એને રાજ્યગાદી લેવાનું કહે છે છતાં એને એની લલચામણુ નથી. એટલે જ જ્યારે એણે એમને કહ્યું કે ‘રાજ્ય ચલાવવું એ તેા પરાક્રમી મરદનું કામ; મારા જેવી સ્ત્રી શુ કરી શકે ?” ત્યારે મંત્રીએ કહે છે કે આપનામાં ધર’ગ અને બ્રહ્મચર્યંનું તેજ જે છે, એ સૌથી મેટું પરાક્રમ છે, માટે રાજ્યગાદી સ્વીકારી લે.’ હજી પણ ધર્મના સાચા રંગને લીધે મેાટી રાય–સપત્તિ ઠકુરાઇને ય તુચ્છ ગણનારી રુક્મી કહે છે કે ‘શું બ્રહ્મચર્ય એ રાજ્ય ચલાવવા ચાગ્ય · પરાક્રમ ? એ દુશ્મન રાજાના હલ્લાને હટાવી શકે ?’ બ્રહ્મથર્ય એ પરાક્રમ ? મત્રીઓ કહે છે, ‘હા, એજ પ્રથમ નંખરનુ` પરાક્રમ છે કેમકે શારીરિક બળ કે મગજના રક્ જે પરાક્રમી કાર્યાં નથી કરી શકતા, એ ધર્મના રગ અને બ્રહ્મચર્ય લાવી શકે છે. કુદરતના કાપ સામે ટક્કર ઝીલવાની અને એના અનર્થા ટાળવાની તાકાત કાઇનામાં હાય તે તે આ દયા-તપસ્યાદિ ધમ અને બ્રહ્મચય માં છે. જબરદસ્ત ખળવાન રાજા તેા શુ, પણ દિવ્ય શક્તિવાળા દેવતા પણ આનાથી અાઈ જાય છે, અને કશુ
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy