SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દોરાય છે. તેને શામ્રાજ્ઞાન તેમ કરતાં અટકાવે છે અને કહે છે કે ધર્મના અભાવે જ ધનને અભાવ છે, તેથી આ લેક અને પરલોકમાં સાચું ઉપયોગી ધન જેને જોઈતું હોય, તેણે ધમને જ આશ્રય લેવો હિતકર છે, એ ધર્મને આશ્રય લેવા માટે મળેલી આ માનવભવરૂપી અમૂલ્ય તકને જતી ન કરતાં, તત્કાલ વધાવી લેવી જોઈએ. કારણ કે આ તક, વારંવાર મળતી નથી. ક્યારેક મળે છે, તે ઉત્તમ સામગ્રી સાથેની નથી હોતી. માટે પળનાય વિલંબ વિના આ માનવભવને ધર્મની આરાધના વડે સાર્થક કરે તે સ્વ-પર શ્રેયસ્કર કાર્ય છે. ૨૪. જેન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy