SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ વિલય પામી જશે. તત્ત્વ જ્ઞાનના વિષયમાં આવી કે બ્રમણા યા અસદુ વિચારણું ક્યારેક થઈ જાય છે, પણ સુગુરૂ યા સત્ શાસ્ત્રના અવલંબન દ્વારા તેને નિવારી. શકાય છે. પ્રશ્ન:- “અચરે અચરે રામ, જેવું આપને નથી . લાગતું?” ઉત્તર – આ પ્રશ્નને કેટલેક ઉત્તર ઉપરના લખાણમાં આવી જાય છે. શેષ ખુલાસારૂપે જણાવવાનું કે“અચરે અચરે રામ' બોલનાર પોપટ, એજ કારણે અન્ય પક્ષીઓ કરતાં ઊંચો ગણાય છે. અને બીજી બાજુએ વિચાર કરતાં, એ ક્રિયા કરનારાઓમાં પણ આજે ઘણા સાધુ, ઘણુ સાધ્વી, ઘણું શ્રાવક અને ઘણું શ્રાવિકાઓ એવા નીકળશે, કે જેઓ શુક-પાઠ નથી કરતાં, પણ એ ક્રિયા કરતી વખતે આત્મિક આનંદ અને જ્ઞાનીઓની આજ્ઞાનું પાલન કર્યાને સંતોષ અનુભવે છે. તથા શ્રી તીર્થકર ભગવતે, સંત.. પુરુષો અને મહાસતીઓના નામ સ્મરણાદિ વડે પિતાના જન્મને ધન્ય અને કૃતાર્થ અનુભવે છે. કારણ કે એ ક્રિયાએના સૂત્રેની પાછળ પૂર્વાચાર્યોએ ઘણું ઉપકારક સાહિત્ય, વિસ્તાર્યું છે. તેથી તેનું પદ્ધતિસરનું જ્ઞાન પણ સમાજમાં ફેલાતું જ રહે છે. જો કે આજે અન્ય ક્ષેત્રોમાં વિદ્યાનો વિકાસ તથા ભાષાજ્ઞાનને પ્રચાર જેટલા પ્રમાણમાં વધી રહ્યો છે, તેટલો જૈન તત્વ રહસ્ય [ ૨૨૧.
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy