SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તફ સરિતા ઓ આપમેળે છે જયારે છે, તેમ ખેંચાઈ આવે છે. તેથી પાત્રતા કેળવવાને વિચાર ઘણે સારો છે. અને એ જ સૌથી શ્રેષ્ઠ અને સલામત માર્ગ છે. એ કેમ ચઢેલા આત્માઓના પતનને સંભવ રહે તે નથી અથવા ઘણે ઓછો રહે છે. તે સંબંધમાં માત્ર એટલું જ વિચારવાનું રહે છે કે એકલી માર્ગનુસારિતા ઉપર જ વધારે પડતું વજન આપવા જતાં એ માર્ગનુસારીપણાના જ અનેક ગુણ ઘવાય છે. છેલે ગુણ ઘણો મહત્વનું છે. જે સંસાર અપેક્ષાએ માતાપિતાદિ ગુરૂજનને જેટલે લાગુ પડે છે, તેટલે જ ધર્મ અપેક્ષાએ દેવ, ગુરૂ, સંઘ આદિને પણ લાગુ પડે છે. અને એ બધા ગુણોના ગર્ભમાં આપણને સન્માર્ગ પ્રત્યે દઢીકરણ મેળવવા માટે ઘણું સામગ્રી ગોઠવાયેલી છે.. તેથી માર્ગનુસારિતાની વ્યાખ્યા પણ કેવળ ન્યાયસંપન્ન વૈભવાદિ જેટલી સીમિત ન રહેવી જોઈએ. અને એ રીતે તે ગુણોની સાધના અપૂર્વ રેગ્યતાને પેદા કરનારી થાય. એમાં જરા પણ શંકા નથી. પ્રશ્ન :- “સામાયિક, પ્રતિક્રમણ તપ વગેરેમાં હાલ તે મુજબને ભાવ આવા સંભવિત લાગતું નથી. ઉપરથી દંભ, અભિમાન, અવિધિ આશાતના વગેરે નો પ્રાદુર્ભાવ સ્વાભાવિક લાગે છે. એટલે જ્યાં સુધી સ્વાભાવિક રૂચિ ૨૧૪ ] જૈન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy