________________
--
:
-
-
સાદર સમર્પણમ્... વિક્રમની ૧૯-૨૦ સદીમાં...
જૈનશાસનના આધારભૂત તત્ત્વો બાલદીક્ષા તથા દેવદ્રવ્યની પ્રાણના ભોગે પણ જેઓએ રક્ષા કરી છે.
પ
-
-
દેવદ્રવ્યરક્ષક-દીક્ષાયુગપ્રવર્તકસર્વશસિદ્ધાંત સંરક્ષક પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના
શાસ્ત્રસંપૂત કરકમળમાં સાદર સમર્પણમ્...
– ચરણકિંકર
સંયમકીર્તિ વિ.