SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ( રાજય) - આ પ્રકારના ધ્યાનવાળા છવ પહેલે થી ૬ઠ્ઠા ગુણસ્થાન સુધી હેાય છે. (૨) કાના જીવહિંસા, અસત્ય, તેય અને ધનસંહએ ચાર સાંસારિક અશુભ ધ્યેય સંબંધી ધ્યાન ધરવું તે. આ પ્રકારના ધ્યાનવાળા જીવ પાંચમા ગુણસ્થાન સુધી હોય છે. ઉપરનાં બે અશુભ ધ્યાન છે, નીચેનાં બે શુભ છે. (૩) થર્મધ્યાન: ધમ સંબંધી ધ્યાન ધરવું તે. એના ૪ પ્રકાર છે. ઇ ગાવિય ધર્મના સિદ્ધાન્ત (આજ્ઞા) સંબંધી ધ્યાન ધરવું. અપર્યાવરઃ જીવને એને શુદ્ધ સ્વભાવ વિકાસ પામતાં કંઇ વિદ્ધ ન આવી પડે તે સંબંધી ધ્યાન ધરવું. જ વિજય જીવને ફળતાં કર્મફળ સંબંધી ધ્યાન ધરવું. જ સંપનવિજયઃ વિશ્વની રચના અને તેમાંની વસતિ સંબંધી ધ્યાન ધરવું તે. આ પ્રકારના ધ્યાનવાળા જીવ ૭ મેથી ૧૨ મા ગુણસ્થાન સુધી હોય છે. (૪) શુષ્કાર: શુદ્ધધ્યાન. એના ચાર પ્રકાર છે. # પૃવિત જગત્યવાહમાં રૂપાન્તર થનારા (થવું અને જવું વગેરે) પદાર્થો અને ચેતન વગેરેના દ્વભાવ સંબંધી ધ્યાન ધરવું તે. ત્વરિત અનેક પ્રકારની ઘટમાળમાં ફરતા છવના શુદ્ધ સ્વભાવ સંબંધી ધ્યાન ધરવું તે. . જ દુનિયાતિપતિઃ ત્રણે પ્રકારના રોગના શમન સંબંધી ધ્યાન ધરવું તે.. ૪ ૩૫રાચિને સર્વ કર્મોથી મુકત થવા માટે ધ્યાન
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy