SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ વનપ્રાતિ (ચન્દ્રવજત્તિ): એમાં ચન્દ્ર અને (પાંચમાના જેવું જો ગ્રહ નક્ષત્રનું વર્ણન છે. ૮ નિરયાવણીમાં જે દશ કુમારે પોતાના ઓરમાન ભાઈ રાજા જીવ (પૃ. ૩૪) સાથે મળીને પિતાના દાદા વૈશાલીના રાજા ચેટકની સામે યુદ્ધમાં ઉતર્યો, માર્યા ગયા અને નરકમાં ઉપજ્યા એમની કથા છે. એ સૂત્રને પિયા પણ કહે છે. ૯ જલ્પાવર્તાસિયા: (પૂર્વસિઝાગ્યો): એમાં આ રાજાના પુત્ર સાધુ થયા ને વિવિધ સ્વર્ગમાં ગયા એની કથા છે. ૧૦ કુળ ( Tયો ): એમાં જે દેવેએ મહાવીરની પૂજા કરી તેમના પૂર્વ જન્મની કથાઓ છે. ૧૧ પુષ્યવૃત્તિ (ગુજજૂનિયા ) એમાં ઉપરના જેવી જ કથાઓ છે. ૧૨ કૃષિાર (સિસો): એમાં તીર્થકર અરિષ્ટનેમિએ વૃષ્ણિવંશના દશ રાજાઓને જૈનધર્મમાં આપ્યા એની કથા છે. ४. १० प्रकीर्ण વિવિધ વિષયે ઉપર મુખ્યત્વે કરીને પદ્યમાં કરેલી ચર્ચાના ગ્રન્થને પ્રશ્ન () કહે છે. ૧ ના રાજા (વસઈ): એમાં પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત વગેરે વિષે હકીકત છે. ૨ આતુરત્યાયન (ગ્રાફરપલાન): એમાં જ્ઞાનીઓના અંત સમયના પ્રયત્નનું વર્ણન છે. ૩ મfપરિજ્ઞા (મUિI)એમાં એ જ વિષય સમ્બન્ધ વિધિ આપેલી છે. ૪ સંતાર (ચાર): એમાં મૃત્યુની ઈચ્છાએ જ્ઞાનીઓ જે કુશાસન ઉપર સુતા તેનું વર્ણન છે. ૫ તંદુર્તતાત્તિ (તંદુરાસિયા): એમાં શરીરવિદ્યા ગર્ભવિદ્યા વગેરેનું વર્ણન છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy