SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સુધાબિંદુ એકેની આશા નહિ રહે. પણ સત્ય ધર્મ મળે છતાં ખાટાને પકડી રાખ એ તે મહામૂઢતા છે. એ મહામૂઢતા તે દૂર કરવી જ જોઈએ. કદાચ સત્ય ધર્મ સમજાયા છતાં એનું આચરણ દુષ્કર લાગે, એ ન પણ આચરી શકાય, પણ તેથી ખેટાને. સાચું માનીને સત્ય તરફ પક્ષપાત ન આવે એવું તો ન જ બનવું જોઈએ. સત્ય પ્રત્યે પક્ષપાત તે જાગવું જોઈએ. એ જાગેલા પક્ષપાતથી સામર્થ્ય સાંપડશે, બેટું છૂટી જશે અને સત્ય પિતાનું થશે. ૧૨૫. કેટલાક ગુણે નાના હેવા છતાં અગત્યના છે. એવા નાના ગુણેના લાભને વિચાર કરીને મનને વ્યર્થ 3ળવું નહિ. એ નાના અને નજીવા ગુણે ન હોય તે જીવનમાં નુકશાન મેટું થાય. એ નુકશાનથી બચાવનાર તરીકે એ ગુણની મહત્તા છે. એટલા નાના નાના ગુણે પણ પૂરા પ્રયત્ન જાળવી રાખવા. ૧૨૬. સારા આચરણનું સાક્ષાત્ ફળ એ છે કે આજે તમે જે વિશિષ્ટ સ્થિતિમાં છે તેમાં ટકી રહ્યા છે. જે તમારામાં સારું આચરણ નહિ હોય તે અધપતન પામશે. સ્થિરપણે આ વિચાર કરવાથી સદાચરણનું સાફલદાયિપણું સમજાતા વિલંબ નહિં થાય. ૧૨૭. કેઈપણ કાર્ય કરવું હોય ત્યારે તે કાર્યનાં કારણેને પૂરતે વિચાર કર. સકલે કારણે મેળવીને કાર્ય
SR No.023012
Book TitleJain Shikshavali Sudhabindu
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1960
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy