SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શોનાવરણ આદિ તથા ક્રોધમાનાદિ કર્મના પરિણામ–૫ાયા છે. આંહી ક, જીવના જ્ઞાનદર્શન આદિ ગુણાના કર્તા નથી અને જીવ પણ ક્રના જ્ઞાનાવરણુ આદિ ગુણાના ઉત્પન્ન કર્તા નથી પણ કના નિમિત્તથી જીવમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદ. ન, અવધિદર્શન, આદિ પરિણામ ઉત્પન્ન થાય છે, અને જીવના નિમિત્તથી મતિજ્ઞાનાવરણાદિ ચક્ષુદના વરહિંદુ ક ના પિરણામ ઉત્પન્ન થાય છે. આથી એ નિશ્ચય થાય છે કે નિશ્ચયદ્રષ્ટિએ જીવ પેાતાના ગુણેાના કર્તા અને કર્મો પેાતાના ગુણાના કર્તા છે. વ્યવહારે કર્મ, જીવના ગુણાના કર્તાછે અને જીવ, કના ગુણેાના કત છે. જેમ જીવમાં પુદ્ગલની અપેક્ષાએ રાગદ્વેષાદિ ભાવે! ઉત્પન્ન થાય છે તેમ ઉયિક ભાવાની પણ પુદ્ગલેાની અપેક્ષાએ ઉત્પત્તિ થાય છે. કર્મના ઉદયથી જે ભાવ થાય તે ઉયિકભાવ કહેવાય છે, તે પણ જડપુદ્ગલેાજ છે. આ ભાવાને પણ જે મિથ્યાત્વથી માહિત અંત:કરણવાળા પોતાના માને છે તે નિરંતર પાપ આશ્રવનું ગ્રહણ કરે છે. પરપદાર્થો મારા છે અને હું તેમના છું. આવી અભેદ એકતાવાળી કલ્પના કરનાર પાતાપણાને અને પારકાપણાને જાણતા નથી. આ અજ્ઞાન પણ આશ્રવનું કારણ છે. જેની મનેાવૃત્તિ, હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને ધનાદિના સંચય કરવામાં લાગી હાય-વતી હાય તે અવિ
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy