SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન તે મનઃપવજ્ઞાન છે. આમાં પણ ઈન્દ્રિયાની મદદની જરૂર નથી છતાં તે પૂર્ણ તા નથી અને પ્રમાદ દશામાં તે જ્ઞાન ચાલ્યું પણ જાય છે અર્થાત્ તેના ઉપર આવરણના પડદા આવી જાય છે છતાં તે સમ્યક્ જ્ઞાન છે. મિથ્યાજ્ઞાન ત્રણ પ્રકારે છે. પ્રથમનાં બે મિથ્યામતિ અને મિથ્યાશ્રુત એ સર્વ જીવાને હાય છે, કેમકે આટલું પણ જ્ઞાન ન હાય તેા તે જીવ અને અજીવમાં પછી તફાવત નજ રહે. ત્રીજી વિભગજ્ઞાન એમાં મિથ્યામતિશ્રુત કરતાં અધિકતાતા છે, તે ઇન્દ્રિયાની મદદ વિના રૂપી દ્રવ્યને જોઈ જાણી શકે છે છતાં વસ્તુના ખરા સ્વરૂપને તેને અનુભવ થતા નથી, તેમજ માહારથી દેખાતા પદાર્થો જે દૂર દૂરના તેના જોવામાં આવે છે તેમાં અસ્પષ્ટતાઅને વિપરીત દેખાવાપણું પણ હાય છે. કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ મન્ને જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. તે સિવાયનાં સાતજ્ઞાન અને ત્રણદર્શીન તે કર્મોના ક્ષયાપશમથી થાય છે. ખરી રીતે જ્ઞાન એક છે અને દર્શન પણ એક છે છતાં કર્માંની ઉપાધિના ભેદે ભેદ પાડવામાં આવ્યા છે. આ જ્ઞાન ઉપયાગ અને દર્શન ઉપયેાગ દ્વારા આત્મા પેાતાની શક્તિ પ્રકાશે છે અને વિશ્વના સર્વ પદાર્થોના વિષય કરે છે. અર્થાત્ સર્વ પદાર્થોને દર્શન અને જ્ઞાન દ્વારા જાણે છે અને જીવે છે. આ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આટલી
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy