SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ કેવલજ્ઞાની પાતાની જ્ઞાન શક્તિથી ત્રણે લેાકને જાણે છે તે પણ બંધાવા જોઇએ, પણ મંધાતા નથી. જેનામાં જ્ઞાન છે પણ રાગ નથી તે ખંધાતા નથી, પણ જેનામાં રાગ છે પણ જ્ઞાન નથી તે અંધાય છે. આંહી કર્મ ખંધનમાં રાગની મુખ્યતા છે. અજ્ઞાની જીવે ઇન્દ્રિયાના વિષચાને ગ્રહણ નથી કરતા, છતાં પણ કર્મોથી બંધાય છે. એકે'દ્રિયાદિ જીવા વિષયાને બહુ ગ્રહણ કરતા નથી છતાં શું કમાંથી અંધાતા નથી ? અર્થાત્ ખંધાય છે. આંહી કર્મના ધનમાં અજ્ઞાન તથા મિથ્યાત્વની મુખ્યતા છે. જેએ રાગ દ્વેષથી નિવૃત્ત થયા છે તેને પચ્ચખાણાદિ કરવાં તે નિરૂપયાગી છે. અને જે રાગદ્વેષમાં પ્રવૃત્તિ કરે છે તેને પણ પચ્ચખાણાદિ કરવાં નિરૂપયેાગી છે. વ્રત, તપ, જપ, જ્ઞાન આદિ ક્રિયાઓ રાગદ્વેષના નાશ કરવા માટે છે, જે રાગદ્વેષ કરતા નથી તેને આ વ્રતાદિ કરવાં તે નકામાં છે અર્થાત્ તે રાગદ્વેષ કરતા ન હાવાથી તેનાથીજ તેના આત્મા નિર્મળ થાય છે અને નવાં બંધન પામતા નથી. જે રાગદ્વેષ કરે છે તેનાં કરેલાં વ્રત તપ જપાદિ વૃથા છે, વૃથા એટલે નકામાં એટલા માટે છે કે, રાગદ્વેષના ત્યાગ માટે તે આ વ્રતાદિ કરવાનાં છે, તે રાગાદિના ત્યાગ તે તે કરી શકતા નથી તા . પછી આ ત્રા તેનું ધારેલું ફળ આપતા ન હાવાથી કર્યા તા પણ ન કર્યાં ખરાખર છે. આંહી કક્ષય કરવાની મુખ્યતા છે. વ્રતાદિથી પુન્ય ખંધ થાય તે વાત
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy