SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ જેમ આસક્તિ વિનાનાને વસ્તુના સ ંગ્રહ કર્યું ખ થતું કારણ થતા નથી તેમ પ્રમાદનો ત્યાગ કરનારને મારવાની લાગણી વિના ક્રર્મના બંધ થતા નથી. સર્પ જેમ કાંચળીનેા ત્યાગ કરે છે પણ વિષના ત્યાગ કરતા નથી તેમ પ્રમાદી મનુષ્ય ઉપરથી બહારના પુશ્ર્ચિત ત્યાગી દે છે પણ રાગદ્વેષાદિ અંતર્ ગ્રંથીના ત્યાગ કરતા નથી તેથી તેના ખુહારના ત્યાગ કર્મની નિર્દેશ અર્થે થતા નથી. અંતર્ની શુદ્ધિ કર્યાં વિના મહારની શુદ્ધિ વિશ્વાસ કરવા ચેાગ્ય નથી, અંતરની શુદ્ધિ હાય તાજ બહારની શુદ્ધિની કિંમત છે. બહારથી મગલાં ઘણાં ખેાળાં હાય છે પણ અંતરની મલિનતાને લીધે અનેક માછલાંઓને મારે છે, આ તેનું મલીન ધ્યાન તેના નાશનું અધગતિનું કારણુ થાય છે. જે ચૈાગી છ જીવની કાયાના જીવાના રક્ષણ કરવામાં પ્રમાદી અને છે તે ચાખી તેના પ્રમાદને લીધે થાય છે,. કમળા જેમ પાણીમાં રહેવા છતાં નિલે પ રહી શકે છે તેમ અપ્રમત્ત ચેગી–અપ્રમાદી જીવ ઉપયાગની જાગૃત્તિને લીધે બધાતા-લેપાતા નથી. જેને આલાકની કે પલકના સુખની કાંઇ અપેક્ષા નથી એટલે હું જે આ ધર્મ પરાયણ થઇને અનેક પ્રકારનાં વ્રત, તપ, જપ, જ્ઞાન, ધ્યાનાદિ કરું છું તેના ફળ તરીકે આ લેખમાં મનુષ્યા મને બહુ માન આપે, મારી પ્રશંસા કરે અને પરલોકમાં કોઈ દેવ તરિકે કે રાજા પણે ઉપન્ન થાઉં, "મારા ઇષ્ટ મનુષ્યાના મેળાપ થય કે મારી.
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy